સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

જેતલપુર શ્રી સદ્ગુરૂ સેવા આશ્રમે નવચંડ યજ્ઞ

જેતલસરના ડડરવા રોડ પર આવેલ શ્રા શીતળા માતાજીની ધાર પર આવેલ શ્રા સદ્ગુરૂ સેવા આશ્રમે શ્રા નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં જેતલસર તેમજ આજુબાજુના ગામના સેવાભાવી લોકોએ યજ્ઞનો અને પ્રસાદનો લાભ લીધો હતો. આ આશ્રમમાં દિવ્યાંગોને સાચવવા તેમજ કીડીને કીડીયારૃં તેમજ ગાય માતાને લીલા ઘાસ ચારાની આવી વિવિધ સેવાઓ ચાલે છે. (તસ્વીર અહેવાલ, કુલદીપ જોષી, જેતલસર)

(11:27 am IST)