સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ પ્રમુખ વીપીન કુમાર ટોળીયા કોરોના સામે જંગ હાર્યા : ચાર માસ ની સારવાર બાદ મોત થતાં અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ::::સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ પ્રમુખ વીપીન કુમાર ટોળીયા કોરોના સામે જંગ હાર્યા  છે.ચાર માસ ની સારવાર બાદ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

       નિધનના સમાચાર મળતા જ જિલ્લો શોક મગ્ન બન્યો છે  ભાજપ ના આગેવાનો અને નેતાઓ માં શોક ની લાગણી વ્યાપી ગઇ છે.

    સુરેન્દ્રનગર નગરપાલિકા માં પ્રથમ એક વર્ષ માં 600 કરોડ ના વિકાસ ના કામો કરાવ્યા હતા.

સુરેન્દ્રનગર વાસીઓ ને મોટી ખોટ પડી છે ઓવરબ્રિજ રિવરફ્રન્ટ રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર ના ઈતિહાસીક કામો કરાવનાર પાલિકા પૂર્વ પ્રમુખે આખરે ચીર વિદાય લીધી છે.

(6:56 pm IST)