સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 8 દર્દીઓના મોત :નવા 398 પોઝિટિવ કેસ : વધુ 304 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 8 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 304 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,42,532 સેમ્પલ લેવાયા છે

 

(6:26 pm IST)