સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

સુરેન્દ્રનગર : વૃધ્ધ નિરાધારને રાશનકિટ

વઢવાણ : સુરેન્દ્રનગર મા રહેતા વિચરતી અને વિમુકત જાતિઓ ના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી સમુદાય ના અશકત, વૃદ્ઘ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકો ને એક માસ ચાલે તેટલા કરીયાણા ની કીટ નુ વિતરણ સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડીનેટર હષઁદ કે વ્યાસ દ્રારા કરવામા આવ્યુ હતુ. દર મહિને આવા વૃદ્ઘો ને રાશનકીટ આપવામા આવશે.

(11:28 am IST)