સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 1,88,630  સેમ્પલ લેવાયા છે 

(6:43 pm IST)