સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધોરાજી સ્વામીનારાયણ મંદિરે શાકોત્સવ

ધોરાજીઃ સ્વામીનારાયણ મંદિર ધોરાજી આયોજીત શ્રી વંચનામૃત ત્રિદિનાત્મક દ્વિશાતાબદી મહોત્સવ અને ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં પ.પૂ.સહ શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામીએ કથા વાર્તાને સંગીત શૈલીમા સંભળાવેલ હતી. આ કથામાં  હજારો હરીભકતોએ કથાનુ રસપાન કરેલ હતું. આ તકે દિપપ્રાગટય અને મહાઆરતી યોજાય હતી. હરીભકતોએ શાકોત્સવનો પ્રસાદ લીધો હતો. શાકોત્સવની તસ્વીર.

(12:04 pm IST)