સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી  હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,26,611 સેમ્પલ લેવાયા છે
 

(7:23 pm IST)