સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

કુંડળધામમાં સંતોએ રસી મુકાવી

રાજકોટ : સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે આપણા ભારત દેશના ડોકટર્સ અને વૈજ્ઞાનિકોના પ્રસંશનિય કાર્યની આ પ્રસંગે શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સરાહના કરી હતી. હવે કોરોના કાળમાંથી સહુનો જલ્દી છુટકારો થાય એવી સહુ સંતો-ભકતોએ પ્રભુને પ્રાર્થના કરી હતી. સ્વામીજીએ અને અન્ય સંતોએ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના કુંડળધામ ખાતે કોરોનાની રસી મુકાવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:39 am IST)