સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા: આજે વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,25,975 સેમ્પલ લેવાયા છે

(10:20 pm IST)