સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.70.841 સેમ્પલ લેવાયા છે

(6:40 pm IST)