સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 46 એક્ટીવ કેસ

જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં 46 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,30,809 સેમ્પલ લેવાયા છે

(8:02 pm IST)