સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ખેરવાના ક્ષત્રિય ગીરાસદાર સમાજનું સ્નેહમિલન

રાજકોટ : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટ રહેતા ઝાલા ક્ષત્રિય ગીરાસદાર સમાજનો ૪૮ પરિવારોનો સપરિવાર સ્નેહ મિલન નટેશ્વર મંદિરે યોજાયો હતો. વર્ષોથી પરંપરા મુજબ રાજકોટ શહેરમાં કોઇ પણ ખુણે રહેતા ખેરવાના તમામ ૪૮ પરિવારો ઉપસ્થિત રહેલ.

(2:40 pm IST)