સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

બગસરામાં અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલલી અર્પણ

બગસરાઃ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં રશ્મિનભાઇ ડોડીયાના આયોજનથી અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેશભાઇ વ્યાસ, મનોજભાઇ મહિડા, ધીરૂભાઇ કોટડીયા, ઇસાભાઇ રમેશભાઇ ગોહિલ, મૂળજીભાઇ મહિડા, અનિલભાઇ શેખ, અશોકભાઇ પંડયા, વિનુભાઇ ભરખડા, જેન્તીભાઇ વેકરીયા, કુકભાઇ  જોશી, નિતેશભાઇ ડોડીયા, સુરેશભાઇ પાઘ ડાળ, હરિભાઇ ભટ્ટી, રાઠોડભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને અભયભાઇ ભારદ્વાજને પુષ્પથી તથા શબ્દોથી અને બે મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલી આપી હતી.(તસ્વીર-અહેવાલઃ સમીર વિરાણીઃ બગસરા)

(11:29 am IST)