સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

દામનગરમાં ગાયનો જીવ બચાવ્યો

દામનગરઃ ગારિયાધાર રોડ ઉપર આવેલ સીવીલ હોસ્પિટલની પાછળના ભાગમાં અને કુંભનાથ મહાદેવ મંદિરના તળાવના પાળા પાસે એક ખાડામા છેલ્લા ૨ દિવસથી એક ગાય પડીગયેલ હોય તેમના આગળના પગમાં ફ્રેકચર હોય માંદગી માં પડી હોય તેવી જાણ થતાં દામનગર શહેર સૂર્ય મુખી ધૂન મંડળ ના સભ્યો સ્થળ ઉપર જઈને આ ગાયને બચાવવા ના તમામ પ્રયાસો કરીને ગાયને ખાડામાંથી બહાર કાઢીને પશુ વાનમાં બેસાડીને દહીંથરા ગૌ શાળામા સારવાર કરવા મોકલવામાં આવેલ હતી. તે તસ્વીર.

(11:16 am IST)