News of Tuesday, 3rd December 2019
ઉનાના સીમરમાં લોકમેળો
ઉનાના સીમર ગામમાં જગજીવનબાપુ આશ્રમમાં લોકમેળો યોજાયો હતો. આ મેળાની અંદર દૂર દૂરથી દરેક ગામમાંથી જગજીવનબાપુની પાલખી લયને આવેલ ચૌહાણ જેન્તીકુમાર એ જણાવ્યું હતું કે જગજીવનબાપુ આશ્રમની નજીક દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં લોકો એ આ મેળાનો લાભ લીધો હતો. મેળાની તસ્વીર. તેમજ જગજીવન બાપુ આશ્રમની અંદર વર્ષોથી દર વર્ષે જગજીવનબાપુની જન્મ જયંતિ અને પુણ્યતિથી ઉજવાય છે.
(10:33 am IST)