સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd July 2020

સૌરાષ્ટ્ર-કચ્છના જમીન સંપાદન અંગેના કેસો માટે ૧ લી ઓગષ્ટથી અલગ ર્બોર્ડ બેસશે

રાજકોટમાં વી.ડી.ચારણની નિમણુંકઃ સૌરાષ્ટ્રના કેસો સાંભળશે

રાજય સરકારે ત્રણ ઝોનમાં જમીન સંપાદનનો જે એવોર્ડ થાય તેની વિવાદના કેસો સાંભળવા માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરીઃ ૧ લી ઓગષ્ટથી રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના જમીન સંપાદનના કેસો સાંભળવા ખાસ પ્રમુખ અધીકારી તરીકે વી.ડી.ચારણ મુકાયાઃ મધ્ય-ઉતર ગુજરાત માટે અમદાવાદ ખાતે તો દક્ષિણ ગુજરાત માટે સુરતમાં નિમણુંકઃ શ્રી ચારણ હાલ કલેકટર કચેરીમાં બેસશે. બાદમાં જુની હોસ્પીટલ ખાતે તેઓ કેસ સાંભળશે.

(4:43 pm IST)