સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd May 2019

નવાગઢ : સીએ હસમુખભાઇ જોબનપુત્રાને એવોર્ડ

નવાગઢ : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથે સાથે એક લાયન્સ મુંબઇના હસમુખભાઇ જોબનપુત્રાને સર્વિસ સેકટરનો લાયનનો મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. લાયનવાદએ સેવા કરવાનુ બેસ્ટ માધ્યમ છે તેવુ કાયમ માનનારા શ્રી જોબનપુત્રાને આ એવોર્ડ લાયનવાદના મહાનાયક સમા ઇન્ટરનેશનલ પ્રેસીડન્ટ અશોકભાઇ મહેતાના હસ્તે એનાયત કરાયો હતો તે તસ્વીર.

(11:45 am IST)