News of Thursday, 3rd May 2018
જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યા મામલે કામકાજથી અળગા રહેવાના ઠરાવને હાઈકોર્ટ એડવોકેટસ એસોસીએશનના પ્રમુખે મંજુર ન કરતા હોબાળોઃ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યા બાદ વકીલોની એકતા દર્શાવવા માટે કામકાજથી અળગા રહેવાના ઠરાવ પ્રસ્તાવને હાઈકોર્ટ એડવોકેટસ એસોસીએશનના પ્રમુખે મંજુરી ન આપતા અમદાવાદમાં હોબાળો મચી ગયો છે અને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત સાધારણ સભામાં કરવામાં આવી છે. જેના ઉપર કાલે મતદાન કરવામાં આવશે
(5:26 pm IST)