News of Thursday, 3rd May 2018
અમરેલી જિલ્લામાં જળ અભિયાનનો શુભારંભ કરાવતા આર.સી. ફળદુ- ધનસુખભાઈ ભંડેરી
રાજકોટઃ રાજય સરકાર દ્વારા ગુજરાતભરમાં જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે કૃષીમંત્રી શ્રી આર.સી.ફળદ્રુ દ્વારા ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી અમરેલી જિલ્લાના ગામોમાં જળ અભિયાન હાથ ધરાવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં છારેડી ગુરૂકુલના પૂ.માધવપ્રિય દાસજી સ્વામી, તેમજ ભાજપ અને અમરેલી જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
(11:32 am IST)