સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

જુનાગઢ ડો. ડી.પી.ચીખલીયાએ વેકસીન લીધી

જુનાગઢ : ત્રિમુર્તિ હોસ્‍પીટલના ડાયરેકટર અને સેવાભાવી તબીબ ડો. ડી.પી. ચીખલીયાએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. તેઓએ જણાવ્‍યુ઼ હતું કે કોઇપણ પ્રકારની અફવામાં દોરાયા વગર ડર રાખ્‍યા વિના લોકોએ કોરોના રસીકરણ કરાવવું જોઇએ આ રસી લેવાથી તમે કોરોના વાઇરસ સામે વધુ  સુરક્ષીત થશો આ રસી લેવાથી કોઇ આડઅસર થતી નથી. તેમ અંતમાં જણાવેલ (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા)

 

(1:49 pm IST)