સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હહે, હાલમાં 86 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 96316 સેમ્પલ લેવાયા છે 

(6:22 pm IST)