News of Monday, 2nd November 2020
જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અર્પણ
જામનગર : જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જામનગર મહાનગપાલિકા અને ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. ( અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)
(11:38 am IST)