સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

જામનગર શહેરમાં કોરોનાના વધુ 29 કેસ પોઝિટિવ : 17 પુરુષો અને 12 મહિલાઓ કોરોનાની ઝપટે

અક્ષરધામ સોસાયટી,રાજમોતી સોસાયટી,નાણાવટી ચોક,લીમડા લેન,ખોડિયાર કોલોની ,રાજગોર ફળી,સિદ્ધાર્થ કોલોની ,પટેલ કોલોની,દિગ્વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે જામનગર શહેરમાં કોરોનાના વધુ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં 17 પુરુષો અને 12 મહિલાઓ કોરોનાની ઝપટે ચડ્યા છે જામનગરમાં  -અક્ષરધામ સોસાયટી,રાજમોતી સોસાયટી,નાણાવટી ચોક,લીમડા લેન,ખોડિયાર કોલોની ,રાજગોર ફળી,સિદ્ધાર્થ કોલોની ,પટેલ કોલોની,દિગ્વિજય પ્લોટ સહિતના  વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે

(8:20 pm IST)