સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

પોરબંદરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 17 કેસ પોઝીટીવ નોંધાયા : લોકોમાં ફફડાટ

કેદારનાથ છાયા, ઝુરીબાગ, સુતારવાડા , ગુરુકુળ છાયા, મીલપરા, રાણાવાવ, કડિયા પ્લોટ સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

પોરબંદર : પોરબંદરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે  વધુ 17 કેસ પોઝીટીવ નોંધાયા છે કેદારનાથ છાયા,ઝુરીબાગ,સુતારવાડા ,ગુરુકુળ છાયા,મીલપરા ,રાણાવાવ ,કડિયા પ્લોટ સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે

 

(11:26 pm IST)