News of Saturday, 1st August 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ પોઝીટીવ : વધુ 3 લોકોના મોત
જૂનાગઢ શહેરમાં 32 કેસ અને તાલુકામાં 7 કેસ : કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ પોઝીટીવ નોંધાયા છે જયારે વધુ 3 લોકોના મોત થયા છે જોકે મૃતકોને કોરોના સાથે અન્ય બીમારી પણ હતી આજે નોંધાયેલ 42 કેસમાં જૂનાગઢ શહેરમાં 32 કેસ અને તાલુકામાં 7 કેસ તેમજ કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે
(9:08 pm IST)