News of Saturday, 1st August 2020
શ્રી સોમનાથ મહાદેવને આજે શ્રાવણ સુદ બારસે પવિત્રા શ્રૃંગાર દર્શન
વેરાવળ-પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવને શ્રીનાથજી દર્શન શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે શ્રાવણ સુદ બારસના દિવસે પવિત્રા શ્રૃંગાર કરવામાં આવશે. (તસ્વીર-અહેવાલ-દિપક કકકડ -વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)
(11:15 am IST)