સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd June 2018

સુરેન્દ્રનગર જિલ્લા ૬ પોલીસ અધિકારીઓને નિવૃત્તિ વિદાયમાન

 વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ખાતાના ૬ અધિકારી નિવૃત્ત થતાં પોલીસ પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી, જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત નિવૃત્ત થયેલા ડીવાયએસપી શ્રી વાટલિયા અને અન્ય અધિકારીઓની ફરજને બિરદાવી વિદાયમાન આપ્યું હતું તે તસ્વીરોમાં દર્શાય છે.(૨૧.૧૬)

(12:51 pm IST)