સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd April 2020

સૌરાષ્ટ્રમાં કોરોનાના સંકટ વચ્ચે દાતાઓ વરસ્યા : સેવાકાર્યોનો ધમધમાટ

જરૂરિયાતમંદોને રાશનકીટ, ભૂખ્યાઓને ભોજન તથા પ્રસુતાઓને ફ્રુટ વિતરણ સહિત સેવાકીય કામગીરી

રાજકોટ તા.ર : સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહી તે માટે લોકડાઉન ચાલી રહેલ છે ત્યારે રોજનુ કમાયને રોજનું ખાનાર વર્ગને મુશ્કેલી પડી રહી છે ત્યારે દાતાઓ દ્વારા માનવતા સેવાકાર્યોનો ધમધમાટ શરૂ થયેલ છે.

(11:48 am IST)