સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,82,660 સેમ્પલ લેવાયા છે

   

(8:17 pm IST)