News of Tuesday, 2nd March 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,25, 329 સેમ્પલ લેવાયા છે
(8:14 pm IST)