News of Thursday, 2nd February 2023
ધોરાજીના ઝાંઝમેર ગામે રામદેવજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
) ધોરાજી : ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં શ્રી રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ મૂર્તિ પ્રતિષ્ઠાનું સવારે શોભાયાત્રા દ્વારા પુરા નગરમાં ફરીને રામદેવજી મહારાજની મૂર્તિને મંદિરમાં બિરાજમાન કરી મૂર્તિ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા મુજબ વિધિ કરી હતી. (તસવીર : કિશોરભાઈ રાઠોડ,ધોરાજી)
(1:57 pm IST)