News of Wednesday, 1st December 2021
સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના પારણા
વઢવાણઃ સુરેન્દ્રનગરના મોટા દેરાસરમાં છેલ્લા ઘણા વર્ષો બાદ યોજાયેલ ઉંપધાન તપમાં ૪૬ દિવસ સુધી બેઠેલા ૧૭૦ તપસ્વીઓના પારણા કરાવવાનો કાર્યક્રમ યોજાશે. આ ઉંપધાન પૂજય શ્રી સત્વબોધી વિજયજી મહારાજની નિશ્રામાં યોજાશે. તા. ૨ થી ૪ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તપસ્વીઓની તસ્વીર
(10:14 am IST)