સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st December 2021

સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના પારણા

વઢવાણઃ સુરેન્દ્રનગરના મોટા દેરાસરમાં છેલ્લા ઘણા વર્ષો બાદ યોજાયેલ ઉંપધાન તપમાં ૪૬ દિવસ સુધી બેઠેલા ૧૭૦ તપસ્વીઓના પારણા કરાવવાનો કાર્યક્રમ યોજાશે. આ ઉંપધાન પૂજય શ્રી સત્વબોધી વિજયજી મહારાજની નિશ્રામાં યોજાશે. તા. ૨ થી ૪ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તપસ્વીઓની તસ્વીર

 

(10:14 am IST)