સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ધર્મેન્દ્રસિંહ જાડેજા

પ્રભાસપાટણ-વેરાવળ : ગુજરાત રાજયના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતાં. મંત્રીશ્રી સોમનાથ મંદિર ખાતે પહોંચેલ હતા, જેઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસરશ્રીએ શાલ તથા સ્મૃતિભેટ આપી સન્માન કરેલ હતું.

(11:44 am IST)