News of Saturday, 1st August 2020
મોરબી જીલ્લાના એસપી ડો.વાઘેલાની બદલી: નવા એસપી તરીકે એસ.વી. ઓડેદરા મુકાયા
મોરબી : સરકાર દ્વારા ગુજરાતના ૭૪ આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાની અંદર તાજેતરમાં જ બે વર્ષની સર્વિસ પૂરી કરનાર જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની પણ બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ નર્મદા જિલ્લામાંથી એસ.આર ઓડેદરાને મૂકવામાં આવ્યા છે
(12:47 am IST)