સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

મોરબી જીલ્લાના એસપી ડો.વાઘેલાની બદલી: નવા એસપી તરીકે એસ.વી. ઓડેદરા મુકાયા

 

મોરબી : સરકાર દ્વારા  ગુજરાતના ૭૪ આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાની અંદર તાજેતરમાં બે વર્ષની સર્વિસ પૂરી કરનાર જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની પણ બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ નર્મદા જિલ્લામાંથી એસ.આર ઓડેદરાને મૂકવામાં આવ્યા છે

(12:47 am IST)