સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

વેરાવળમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ 30 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં 37 કેસ [પોઝિટિવ : વધુ ત્રણના મોત

ઉનામાં ત્રણ કેસ ,સુત્રાપાડા અને કોડીનારમાં બે બે કેસ નોંધાયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે વેરાવળમાં વધુ 30 કેસ પોઝિટિવ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે વેરાવળમાં 30 કેસ સહીત ગીર સોમનાથ જિલ્લામાં આજે 37 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં વેરાવળમાં 30 કેસ ,ઉનામાં ત્રણ કેસ તેમજ  સુત્રાપાડા અને કોડીનારમાં બે બે કેસ નોંધાયા છે

(8:04 pm IST)