સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

અકસ્માત ઇજાગ્રસ્તો માટે મંત્રીએ મદદ કરી

હળવદઃ કાર્યોની વ્યસ્તતા વચ્ચે જામનગરથી પરત ફરતાં ચોટીલા પાસે વાપીના પરિવારનો માર્ગ અકસ્માત થયો હતો આ બાબત મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારને ધ્યાને આવતા સેવાની ભાવનાથી પોતાની ગાડીમાંથી ઉતરીને વાગ્યુ હોઇ એને યોગ્ય સારવાર માટે ખસેડવામાં મદદરૂપ થઇ પોતાનો સેવાભાવી સ્વભાવના દર્શન આપ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:55 am IST)