સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 6 દર્દીઓના મોત :નવા 390 પોઝિટિવ કેસ : વધુ 354 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 6 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 354 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,32.326 સેમ્પલ લેવાયા

(6:02 pm IST)