સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 5 દર્દીઓના મોત : નવા 353 કેસ નોંધાયા : વધુ 52 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 5 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 353 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  52 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,50,433 સેમ્પલ લેવાયા છે

(6:01 pm IST)