News of Monday, 1st March 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી : વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,82,031 સેમ્પલ લેવાયા છે
(7:35 pm IST)