News of Monday, 1st February 2021
જામનગરમાં પાણી પુરવઠા બોર્ડની ઓફિસે કનસુમરા ગામ ના વાડી વિસ્તારના લોકો દ્વારા શુદ્ધ પીવાના પાણીની માંગણી સાથે આવેદન : મતદાન બહિષ્કારની ચિમકી
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:::જામનગરમાં પાણી પુરવઠા બોર્ડની ઓફિસ ખાતે કનસુમરા ગામ ના વાડી વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ શુદ્ધ પીવાના પાણીની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
તાત્કાલિક માગણી ન સંતોષાય તો મતદાન બહિષ્કારની ચિમકી આપી છેે. તસવીરો: કિંજલ કારસરીયા જામનગર
(12:45 pm IST)