સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ,વંથલીમાં 5 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ, અને વિસાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 21 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 10 કેસ,વંથલીમાં 5 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ, અને વિસાવદરમાં 1 કેસ નોંધાયો છે

(9:00 pm IST)