સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,82,704 સેમ્પલ લેવાયા છે 
 

(9:16 pm IST)