Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જુનાગઢઃ શ્રી વેંકટેશ દેવસ્થાન ખોરાસામાં શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ-સ્તોત્ર પાઠ-ધ્વજારોહણ

જુનાગઢ :.. શ્રી વેંકટેશ દેવસ્થાન ખોરાસા ખાતે ગઇકાલે રોજ અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી લક્ષ્મી વેંકટેશ પ્રભુજીની અસીમ કૃપા તેમજ વર્તમાન પીઠાધીશ્વર અનંત શ્રી વિભુષિત શ્રીમદ્ જગદગુરૂરૂસ્વામી શ્રી શ્યામનારાયનાચાર્યજી મહારાજના સાનિધ્યમાં પૂર્ણિમા નિમિતે શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ તેમજ સ્તોત્રપાઠ એવમ ધ્વજારોહણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:50 pm IST)