Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમરેલી જિલ્લાના જંગલમાંથી ચાર દિવસના ચાર સિંહોના મૃતદેહો મળી આવતા ભારે ચર્ચા

અમરેલી જિલ્લાનાધારી ગીર પૂર્વ ના દલખાનીયા રેન્જ ના સરસિયા પૂર્વ  વિસ્તાર સેંચુરી વિસ્તાર માથી ચાર દિવસ માં ગીર જંગલમાં એક જ જગ્યાએ થી  કોહવાયેલી હાલત માં ત્રણ  સિંહોનાં મૃતદેહો મળ્યાં, અને એક સરસિયા પશ્ચિમ માંથી એક સિંહ નો મૃત દેહ મળી આવ્યો છે કુલ ચાર સિંહો ના મોત . આંકડો વધે તેવી આશંકા છે

વન વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી છેત્યારે વન વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ મગ નું નામ મરી પાડતા ન હોય અને આ સિંહો મોત નું કારણ બતવવા માં મોંન સીવી લીધેલ હોય ત્યારે સી આઈ ડી અથવા સી બી આઈ દ્વારા તટસ્થ તપાસ થાય તો જ આ સિંહો નું મોત નું કારણ સામે આવી શકે તેમ વન્ય પ્રેમી માની રહ્યા છે

(3:26 pm IST)