Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉનાની ચંદ્રપુર સોસાયટીમાં કમરસમા પાણી

ઉનાઃ ચંદ્રકિરણ સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ચાર દિવસથી કમરસમા પાણી ભરાતા અને મકાનોમાં પાણી ઘુસી જતા કફોડી હાલતમાં મુકાયા છે અને ચાર દિવસથી પાણીની આવક રહેતા પાણી ઓસરેલ નથી તે તસ્વીર (તસ્વીરઃ નવીન જોષી-ઉના)

(11:48 am IST)