Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં 99 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 95509 સેમ્પલ લેવાયા છે

(6:06 pm IST)