Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબીના રોહીદાસપરામાં ભરત મકવાણાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

મોરબીના વિસીપરામાં આવેલ રોહીદાસપરાના રહેવાસી ભરતભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૩૨) નામના યુવાને ગત તા. ૨૮ ના રોજ રાત્રીના સમયે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

(12:57 pm IST)