Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઓસમ પર્વતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિને ડામી દેવા તંત્રને આવેદન

ધોરાજી, તા.૩૧: પાટણવાવ ઓસમ પર્વત ઉપર આવેલા માત્રી માં ના મંદિર પાસે ચાલતી જુગાર, દારૂ જેવી આસામાજીક પ્રુવૃત્ત્િ। બંધ કરાવવા તથા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ અને દબાણ તુરંત બંધ કરાવવા મંદીરના મહંત શ્રી,જયવંતપુરી તથા મંદિર ના ટ્રસ્ટી શ્રી અને R.S.S.ના ચંદુભાઈ ચોવટિયા વલ્લભભાઈ ટોપિયા વિગેરે અગ્રણીઓ, તથા અનેક ધાર્મિક અને સામાજીક આગેવાનો એ ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોસી ને આવેદનપત્ર પાઠવેલ હતું. અને ગતતા. ૨૪ના રોજ આ જગ્યાએ રેડ પડી ૪૩ જુગારીઓને દારૂની બોટલ સાથે પકડીને જેલ હવાલે કર્યા હતા આ બાબતે પોલીસ ને અભિનંદન આપ્યા હતા અને. આ ધાર્મિક જગ્યા ની ગરિમા જળવાઈ રહે ત તે માટે ગેરકાયદે સર બાંધકામ દુર કારી તુરંત પગલાં ભરવા પાટણવાવ તથા ધોરાજીના હિંદુ સમાજે રજુઆત કરેલ હતી.

(12:05 pm IST)