Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પાણીની ઘેરી બનતી સમસ્યા

કચ્છને નર્મદાના પાણી આપવા કચ્છવાસીઓએ લખ્યો પી.એમ.ને પત્ર

કચ્છ : કચ્છમાં વર્ષોથી પાણી સમસ્યા છે. હાલ કચ્છના અનેક ગામોમાં પાણીની પરિસ્થિતિ વીકટ બની છે. ત્યારે ફરી વખત કચ્છવાસીઓએ કચ્છની વર્ષો જુની નર્મદાના પાણી આપવા માટે વડાપ્રધાનને પત્ર પાઠવી રજુઆત કરી છે.

(1:15 pm IST)