Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટંકારાના વીરપર ગામની વૃધ્ધાનું પોઈઝનથી મોત

 

ટંકારાના વીરપર ગામના રહેવાસી કુંવરબેન રતાભાઈ બાવરવા (..૬૫) નામના વૃધ્ધાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અને વૃધ્ધાને પ્રાઈવેટ પાર્ટમાં મોનોકોટો પોઈજન લગાડેલ હોય જે પોઈજન બ્લડમાં દાખલ થતા મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:40 am IST)